38 C
Ahmedabad
Thursday, April 25, 2024

રાજકોટ શહેર ખાતે કેજરીવાલ મંગળવારે શહેરના ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠક કરશે


રાજકોટ શહેર ખાતે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી દિલ્હીના CM કેજરીવાલ રાજકોટની મુલાકાતે મંગળવારે આવી રહ્યા છે ત્યારે તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠક પર છે અને વધુ એક મોટી જાહેરાતની શક્યતા જોવા મળી રહી છે.

Advertisement

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ હવે પૂરી તૈયારી સાથે ઝંપલાવવા તમામ તાકાત કામે લગાડી દીધી છે હાલમાં જ આપણા વડા અરવિંદ કેજરીવાલે સુરતમાં એક પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આપની સરકાર આવે તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી સહિતની જાહેરાત કરી હતી અને હવે તારીખ 25 અને 26 ના રોજ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા કેજરીવાલ સોમવારે સોમનાથ મંદીર જશે અને મંગળવારે વડોદરા શહેરમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠકો યોજશેરાજકોટ શહેર ખાતે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી દિલ્હીના CM કેજરીવાલ રાજકોટની મુલાકાતે મંગળવારે આવી રહ્યા છે ત્યારે તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠક પર છે અને વધુ એક મોટી જાહેરાતની શક્યતા જોવા મળી રહી છે.

Advertisement

ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ હવે પૂરી તૈયારી સાથે ઝંપલાવવા તમામ તાકાત કામે લગાડી દીધી છે હાલમાં જ આપણા વડા અરવિંદ કેજરીવાલે સુરતમાં એક પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આપની સરકાર આવે તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી સહિતની જાહેરાત કરી હતી અને હવે તારીખ 25 અને 26 ના રોજ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા કેજરીવાલ સોમવારે સોમનાથ મંદીર જશે અને મંગળવારે વડોદરા શહેરમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠકો યોજશે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!