રાજકોટ શહેર ખાતે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી દિલ્હીના CM કેજરીવાલ રાજકોટની મુલાકાતે મંગળવારે આવી રહ્યા છે ત્યારે તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠક પર છે અને વધુ એક મોટી જાહેરાતની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ હવે પૂરી તૈયારી સાથે ઝંપલાવવા તમામ તાકાત કામે લગાડી દીધી છે હાલમાં જ આપણા વડા અરવિંદ કેજરીવાલે સુરતમાં એક પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આપની સરકાર આવે તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી સહિતની જાહેરાત કરી હતી અને હવે તારીખ 25 અને 26 ના રોજ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા કેજરીવાલ સોમવારે સોમનાથ મંદીર જશે અને મંગળવારે વડોદરા શહેરમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠકો યોજશેરાજકોટ શહેર ખાતે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી દિલ્હીના CM કેજરીવાલ રાજકોટની મુલાકાતે મંગળવારે આવી રહ્યા છે ત્યારે તેઓ ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠક પર છે અને વધુ એક મોટી જાહેરાતની શક્યતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ હવે પૂરી તૈયારી સાથે ઝંપલાવવા તમામ તાકાત કામે લગાડી દીધી છે હાલમાં જ આપણા વડા અરવિંદ કેજરીવાલે સુરતમાં એક પત્રકાર પરિષદમાં ગુજરાતમાં આપની સરકાર આવે તો 300 યુનિટ સુધી વીજળી ફ્રી સહિતની જાહેરાત કરી હતી અને હવે તારીખ 25 અને 26 ના રોજ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહેલા કેજરીવાલ સોમવારે સોમનાથ મંદીર જશે અને મંગળવારે વડોદરા શહેરમાં ઉદ્યોગકારો અને વેપારીઓ સાથે બેઠકો યોજશે