27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

બામણા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


સ્વ.એસ.એચ.જોષી એન્ડ બી.કે.જોષી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,બામણામાં એન.એસ.એસ યુનિટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ.કે.આર.પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ પ્રો. ઓફિસર. ડૉ.એન.આર.જોષી એ કર્યું હતું.કાર્યક્રમમાં મંડળના પૂર્વ પ્રમુખ ચીમનલાલ પંડ્યા,ભાનુભાઇ ભટ્ટ, કોલેજનો અધ્યાપક ગણ અને વહીવટી સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં 200 થી વધુ રોપા વાવવામાં આવ્યા અને તેની માવજત માટેની ટેક લીધી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!