શાળામાં અભ્યાસ કરતા બાળકોને સ્થાનિક લોકો તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા કંઇકને કંઇક રીતે પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો યોજાતા હોય છે, જેથી બાળકો પોતે ખુશ રહી શકે અને તેઓને હંમેશા કંઇ કરવા માટે પ્રેરાય. તો કેટલીક શાળાઓમાં જરૂરીયાત મંદ હાળકોને જરૂરી ચીજવસ્તુઓનું દાન પણ કરવામાં આવતું હોય છે, જેથી આવા બાળકો શાળાઓ જતાં ખચકાય નથી
Advertisement
મોડાસા તાલુકાની વાંટડા (સરડોઇ) પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને હિંમતનગરના ભારતીબા ઇંદ્રજીતસિંહ ચાવડાએ 130 ચપ્પલનું વિતરણ કરતા બાળકો ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા શાળા પરિવારે ચપ્પલના દાતા ભરતીબાનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisement
Advertisement