32 C
Ahmedabad
Monday, June 5, 2023

છોટાઉદેપુર: આદિવાસી અધિકાર દિવસને લઇને આદિવાસી સમાજના હક્ક માટે નસવાડી મામલતદારને આવેદન પત્ર


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
નસવાડી તાલુકા ના આદિવાસી સમાજ ના આગેવાનો દવારા આદિવાસી અધિકાર દિવસ ને લઈ મામલતદાર ને આવેદનપત્ર આપી તેમના હક્ક ને લગતી રજુઆત કરી

Advertisement

નસવાડી તાલુકો આદીવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકા ના 212 ગામ છે. આજેપણ આદિવાસી વિસ્તાર મા પૂરતી સુવિધા ઓ મળતી નથી જગલ જમીન તૅમજ રસ્તા આરોગ્ય લક્ષિ સુવિધાઓ હજુ પૂરતી મળતી નથી. પેસા એક્ટ નો અમલ તૅમજ મનરેગા યોજના અંતર્ગત રોજગારી પૂરતી મળતી નથી જેવા અનેક પ્રશ્નો સાથે લેખીત મા આદિવાસી ઓને તેમના હક્ક મળે તેવી રજુઆત સાથે નસવાડી મામલતદાર ને આદિવાસી આગેવાનો સાથે મહિલા ઓ હાજર રહી આવેદનપત્ર આપી સરકાર સુધી તેમની વાત પોહચે તેવી માંગ કરાઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!