39 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષે પીએમ મોદીના દીર્ધાયુ મહાયજ્ઞમાં જોડાવા આમંત્રણ આપ્યું


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબમાં દીર્ઘાયુ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહેવા માટે આજ રોજ ઇફકો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી અને ગુજરાત ભાજપના મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા અને ભાજપ પ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાલા ને ગાંધીનગર ખાતે રૂબરૂ નિમંત્રણ પાઠવતા કાર્યક્રમના આયોજક જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસૂરિયા.

Advertisement

Advertisement

આ કાર્યક્રમની ભવ્યતા અને નિમંત્રણ પત્રિકાની સુંદરતા મહાનુભાવોએ નિહારી, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આયોજિત દીર્ઘાયુ 73 કુંડી મહાયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમ ની માહિતી મેળવી.આ મહાનુભાવોએ કાર્યક્રમની ભવ્યતા ને બિરદાવી વડાપ્રધાનના દીર્ઘાયુ મહાયજ્ઞને શુભકામનાઓ પાઠવી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!