39 C
Ahmedabad
Thursday, April 25, 2024

છોટાઉદેપુર : ગાયત્રી પરીવાર નસવાડી દ્વારા શ્રાદ્ધ પક્ષ ની અમાસે પિતૃ તર્પણ કાર્યક્રમ યોજાયો


અલ્કેશ તડવી,નસવાડી, છોટાઉદેપુર

Advertisement

શ્રાદ્ધ પક્ષની પૂર્ણહૂતિ થતાં ગાયત્રી પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમો પિતૃ તર્પણના યોજવામાં આવ્યા હતા. છોટાઉદેપુરમાં પિતૃ તર્પણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગાયત્રી ઉપાસકો જોડાયા હતા.

Advertisement

શ્રાદ્ધ પક્ષના છેલ્લે અમાવસના દિવસે નસવાડી ગાયત્રી પરીવાર દ્વારા ગાયત્રી મંદીરના પંટાગણમાં ગાયત્રી પરીવાર દ્વારા જેઓના સગા સબંધી સ્વર્ગ વસ થયેલ છે તેઓને આત્માની શાંતિ માટે ગાયત્રી શક્તિ પીઠ ખાતે પિતૃ તર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા મોટી સંખ્યામાં ભાગ લઇ પિતૃ તર્પણ કાર્યક્રમ સફળ રહ્યો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!