37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત મોડાસા 41મી રથયાત્રામાં ભક્તોને 200 કિલો મગ,160 કિલો જાંબુનો પ્રસાદ અપાશે

મોડાસા 41મી રથયાત્રામાં ભક્તોને 200 કિલો મગ,160 કિલો જાંબુનો પ્રસાદ અપાશે

0
187

મોડાસા શહેરમાં પરંપરાગત ૪૧મી રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.રથયાત્રા દરમિયાન ભક્તોને ૨૦૦ કિલો મગ,૧૬૦ કિલો જાંબુનો પ્રસાદ આપવામાં આવશે.જયારે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!