મોડાસા શહેરમાં પરંપરાગત ૪૧મી રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.રથયાત્રા દરમિયાન ભક્તોને ૨૦૦ કિલો મગ,૧૬૦ કિલો જાંબુનો પ્રસાદ આપવામાં આવશે.જયારે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું હતું
મોડાસા શહેરમાં પરંપરાગત ૪૧મી રથયાત્રા નીકળશે ત્યારે રથયાત્રા સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.રથયાત્રા દરમિયાન ભક્તોને ૨૦૦ કિલો મગ,૧૬૦ કિલો જાંબુનો પ્રસાદ આપવામાં આવશે.જયારે રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું હતું