36 C
Ahmedabad
Saturday, April 20, 2024

ચૂંટણી પહેલા IAS અધિકારીઓની બદલી, જાણો કોની ક્યાં બદલી થઇ


ગુજરાત વિધાનસભાની  ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આઈ.એ.એસ. અધિકારીઓની બદલીનો દોર જોવા મળી રહ્યો છે. રાજ્યના 23 જેટલા આઈ.એ.એસ. અધિકારીઓની બદલી થઇ છે. આજે રાજ્યના એક સાથે 23 આઈએએસની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પહેલા સતત બદલીનો ઘાણવો કાઢવામાં આવે છે ત્યારે આજે એક સાથે 23 IAS ઓફિસરની બદલી કરવામાં આવી છે.

Advertisement
    • અમદાવાદના નવા કલેકટર તરીકે ધવલ પટેલ
    • ભાવનગર ના નવા કલેકટર તરીકે રમેશ મેરઝા
    • ગાંધીનગરના કલેકટર તરીકે ડી. પ્રવીણા
    • કચ્છના કલેકટર તરીકે દિલીપ રાણા
    • ડાંગના કલેકટર તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા
    • મોરબીના કલેકટર તરીકે જી. ટી. પંડયા

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!