35 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લી: મોડાસા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગોને ટ્રાયસિકલ વિતરણ કરાઈ


દિવ્યાંગો પરગભર થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ સાથે જ જે દિવ્યાંગો ચાલી શકતા નથી તેવા દિવ્યાંગોને ટ્રાયસિકલ આપવાના કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ટ્રાયસિકલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

Advertisement

સોમવારે બીઆરસી ભવન મોડાસા ચાર રસ્તા ખાતે અરવલ્લી ફિઝિકલ હૈનડિ કૈપડ સંસ્થા બુટાલ તથા બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો ને હલણ ચલણ ઉપકરણો વિના મુલ્યે વિતરણ કાર્યક્રમ અરવલ્લી સમાજ સુરક્ષા અધિકારી કપિલભાઇ સાહેબ તથા અરવલ્લી સરપંચ મંડળ ના પ્રમુખ કિરણસિંહ સાહેબ તથા બુટાલ ગામ ના સામાજીક કારીયકર મહેશભાઈ પટેલ સહકારી આગેવાન તેમજ જીવ દયા પેરમી નીલેશભાઈ જોશી તથા સર્વ શિક્ષા અભિયાન આઇ ડી કોડીનેટર અમિતભાઈ કવિ દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનો ને સાધન દ્વારા જીવન માં સ્વમાન ભેર જીવન જીવી પગ ભર થવા પ્રોત્સાહન રુપી ઉદબોધન કરવા મા આવેલ તથા અરવલ્લી ફિઝિકલ હૈનડિ કૈપડ સંસ્થા ના મુરબ્બી અશ્વિનભાઈ પંડ્યા તેમજ તેમણા સુપુત્ર સચિનભાઇ પંડયા દ્વારા દયાનંદ સ્વામી ની પુણ્ય તીથી નીમિતે સુરુચિ ભોજન આપવામાં આવેલ કારીયકરમ ની સફરતા માટે સંસ્થા ના પ્રમુખ કરશણભાઇપટેલ તથા પ્રકાશ જોષી વિજયભાઈ રાણા તેમજ વિનોદભાઈ પટેલ દ્વારા ખુબ જ જહેમત ઉઠાવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!