26 C
Ahmedabad
Monday, December 4, 2023

ગુજરાતમાં ભારે વરસાદને લઇને સૌરાષ્ટ્ર જતી 4 ટ્રેન રદ્દ, વાંચો કઈ ટ્રેન રદ્દ થઈ


ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને ાભારે અસર થઈ છે તો ટ્રેન સેવા પણ બાધિત થઈ છે. સૌરાષ્ટ્ર જતી 4 ટ્રેન રદ્દ કરવામાં આવી છે.

Advertisement

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં મીટરગેજ સેક્શનના બિલખા-વિસાવદર વચ્ચે માટી ધોવાણ (વૉશ આઉટ) રિપેર કરવાની કામગીરી સતત ચાલી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનોને સમયસર દોડાવવાના તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ 25 જુલાઈ, 2023 ના રોજ, મીટરગેજ સેક્શનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવશે, જેની વિગતો નીચે મુજબ છે:-

Advertisement

25.07.2023 ના રોજ મીટરગેજ સેક્શનની સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
1. ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા
2. ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ
3. ટ્રેન નંબર 09539 અમરેલી – જૂનાગઢ
4. ટ્રેન નંબર 09540 જૂનાગઢ – અમરેલી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!