33 C
Ahmedabad
Sunday, May 5, 2024

ઇસુદાન ગઢવીનું નિવેદન કહ્યું, જ્યાં આપ પાર્ટી જ્યાં હોય છે ત્યાં સામેની પાર્ટીના ચૂંટણીમાં સૂપડા સાફ


આપ સહીતની પાર્ટીઓ જો ચૂંટણી જંગમાં ઉતરશે તો બીજેપીને ફાયદો થવાની વાત નિતીન ગડકરી એબીપી અસ્મિતાના એક પ્રાેગ્રામમાં કરી હતી ત્યારે આ વાતને લઈને નિતીન ગડકરીના નિવેદનને લઈને આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યુ કે, આપ પાર્ટીથી બીજેપી ડરી ગયા છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની વિઝિટો વધી ગઈ છે. ભાજપને કોંગ્રેસથી ક્યારેય ડર નથી લાગ્યે મિલીભગતથી રાજનીતિ ચાલતી હતી.

Advertisement

દિલ્હીમાં પહેલીવાર આપ પાર્ટી ચૂંટણી લડી ત્યારે આપ પાર્ટીને 28 બેઠકો મળી હતી અને બીજેપીને 32 સીટો મળી હતી. આપ પાર્ટી પછી 70માંથી 67 સીટો લાવી હતી. જેથી આપ જ્યાં હોય છે ત્યાં સામેની પાર્ટીના સૂપડા સાફ થઈ જાય છે તેવું નિવેદન ઈસુદાન ગઢવીએ કર્યું હતું.

Advertisement

નિતિન ગડકરીએ કહ્યું હતું કે, આપ પાર્ટીના કારણે ભાજપ વિરોધી મતોનું વિભાજન થાય છે. આપ પાર્ટી મેદાને આવશે તો ભાજપનો જીતવાનો સરળ બનશે તેવું મોટું નિવેદન ગુજરાતની આગામી વિધાનસભાની યોજવા જઈ રહેેલી ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રીએ આપ્યું હતું. તેના જવાબ માં ઈસુદાન ગઢવીએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો. .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!