37 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રીમદ્ મોહનરામ બાપા ની પ્રતિમા ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો


અરવલ્લી જિલ્લાના મેઢાસણ ગામ નજીક તારાપુર આશ્રમ સાલમુપર ગામે આઠ વર્ષ અગાઉ દેવદિવાળી ના દિવસે ભ્રમલીન થયેલ ભ્રમચર્ય રહી શ્રીમદ્ મોહન રામ ગુરુજી એકસો પચ્ચીસ વર્ષ ની ઉમર સાથે સદાયે સાદું જીવન જીવતા રહ્યા શ્રીમદ્ રાજચંદ્ર ની ગુરૂગાદી ના આચાર વિચાર સાથે સરળ અને તત્વજ્ઞાન મુમુક્ષો ને આત્મજ્ઞાન અને આત્મા સો પરમાત્મા નું જ્ઞાન પીરસી સેવા ભક્તિ કરી સત્ય તરફ નો માર્ગ ચીંધવા નું હજારો અનુઆયિયો ને આધ્યાત્મિક જ્ઞાન દ્વારા ઈશ્વર ની અનુભૂતી કરાવવા અને અંધશ્રદ્ધા તેમજ ખોટા દંભ પાખંડ થી દુર રહેવા ની સાચી ભક્તિ તરફ નો મોક્ષ માર્ગ બતાવ્યો આજે પોષી પૂર્ણિમા ના પાવન દિવસે શ્રીમદ્ મોંહનરામ બાપા ની મૂર્તિ ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં આચાર્યો દેવો દ્વારા સાસ્ત્રોક વિધિ વિધાન મંત્રોચાર દ્વારા પૂજા વિધિ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતા ગુરૂગાદીપતિ શ્રીમદ્ લક્ષ્મણરામ બાવજી તેમજ અરવલ્લી ,સાબરકાંઠા,સહિત ગુજરાત ભરમાં પ્રસરેલા શિષ્યો ની ઉપસ્થિતિ માં ઉજવાયો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!