18 C
Ahmedabad
Wednesday, January 22, 2025

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિજાતિ ડિપાર્ટમેન્ટ ના ચેરમેન તરીકે રાજેન્દ્ર પારઘી ની નિમણૂંક


અરવલ્લી જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ,પંચાયત પરિષદ ના પૂર્વ પ્રમુખ આદિવાસી સમાજ ના હક અને અધિકારો માટે સતત અવાજ ઉઠાવનાર રાજેન્દ્ર પારઘી ની નિમણૂંક થતાં સમગ્ર આદિવાસી સમાજ અને યુવાનો માં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો. આ નિમણૂંક ને પ્રદેશના આગેવાનો એ આદિવાસી સમાજ ના આગેવાનો એ અનંત શુભેચ્છા પાઠવી હતી

Advertisement

રાજેન્દ્ર પારઘી ની રાજકિય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે થી કરી હતી વિદ્યાર્થીકાળ દરમિયાન પણ વિદ્યાર્થીઓના પ્રશ્ર્નો ને વાચા આપવા અગ્રેસર રહ્યા હતા. 2005 માં તાલુકા પંચાયત સદસ્ય, જીલ્લા પંચાયત સદસ્ય અને પુર્વ જીલ્લા પ્રમુખ તરીકે ગુજરાત પંચાયત પરિષદ ના પ્રમુખ તરીકે અને સંગઠન માં પણ જીલ્લા યુવક કોંગ્રસ પ્રમુખ તરીકે અને હાલ પ્રદેશ કોંગ્રેસ ના મહામંત્રી તરીકે પણ કામ કરે છે.

Advertisement

સમાજહિત ની વાત હોય કે જનહિત ની વાત માં સદાય અગ્રેસર રહી સરકાર સામે સવાલો ઉઠાવતા રહે છે. આવનારા સમય માં આદિવાસી સમાજ ના પડતર પ્રશ્ર્નો અને હક અને અધિકાર માટે જલદ કાર્યક્રમો આપવામાં આવશે તેમ જણાવ્યું હતુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!