પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે વર્ષ પછી ખેલ મહાકુંભનો કૉરોના કાળ પછી શરૂઆત કરાવી છે. અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થી 14 માં ખેલ મહાકુંભ ની શરૂઆત કરાવતા રમતવીરોને સફળતાનો મંત્ર આપીને કહ્યું કે, ખેલેંગા, વહી ખીલેંગા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે વર્ષ પછી ખેલ મહાકુંભનો કૉરોના કાળ પછી શરૂઆત કરાવી છે. અમદાવાદ ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે થી 14 માં ખેલ મહાકુંભ ની શરૂઆત કરાવતા રમતવીરોને સફળતાનો મંત્ર આપીને કહ્યું કે, ખેલેંગા, વહી ખીલેંગા.