પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ ૨૦૧૪ ની શરૂઆત કરાવતા જણાવ્યું કે પહેલા રમતો માત્ર બેથી ત્રણ રમતો પૂરતી હતી અને જેનું પરિણામ એ હતું કે, જે રમતો દેશના ગૌરવ માટે જોડાયેલી હતી તેને પણ ભુલાવી દેવાઇ હતી, પણ હવે એવું નથી રહ્યું. આગામી દિવસોમાં હિંદુસ્તાન ના રૂકનેવાલા હૈ ના થકનેવાલા હૈ.
Advertisement
Advertisement
Advertisement