પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ ૨૦૧૪ ની શરૂઆત કરાવતા જણાવ્યું કે પહેલા રમતો માત્ર બેથી ત્રણ રમતો પૂરતી હતી અને જેનું પરિણામ એ હતું કે, જે રમતો દેશના ગૌરવ માટે જોડાયેલી હતી તેને પણ ભુલાવી દેવાઇ હતી, પણ હવે એવું નથી રહ્યું. આગામી દિવસોમાં હિંદુસ્તાન ના રૂકનેવાલા હૈ ના થકનેવાલા હૈ.