41 C
Ahmedabad
Sunday, May 19, 2024

કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોષિયારાના પાર્થિવદેહ ચાર્ટડ વિમાનમાં ચેન્નાઇથી અમદાવાદ લવાયો


અરવલ્લી જિલ્લાના ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાના પાર્થિવ દેહને ચાર્ટર્ડ પ્લેન મારફતે અમદાવાદ લવાયો છે, જ્યાંથી તેમના વતન ભિલોડા તાલુકાના ચુડાસણ ખાતે લવાશે.

Advertisement

ગઇકાલ 14 માર્ચના રોજ પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના ધારાસભ્યનું 69 વર્ષની વયે નિધન થયું હતું, જેના સમાચાર મળતા જ સમગ્ર રાજ્ય તેમજ ભિલોડા પંથકમાં શોકની લાગણી પ્રસરી હતી.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!