ભિલોડાના ધારાસભ્ય ડોક્ટર અનિલ જોષિયારાના નિધનને લઇને સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ડોક્ટર જોષિયારાના એવા કેટલાય પ્રસંગો છે, જેને આજે યાદ કરવામાં આવી રહ્યા છે. સાદગીભર્યું જીવન જીવતા ડોક્ટર જોષિયારાનો એક હ્રદયસ્પર્શી પ્રસેગ બાયડ-માલપુરના ધારાસભ્યએ વર્ણવ્યો,, સાંભળો શું કહ્યું.
Advertisement
Advertisement
Advertisement