34.4 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત છોટાઉદેપુર: નસવાડી ખાતે કેન્દ્રીય આદિજાતી મંત્રી અર્જુન સિંહ મુંડા એકલવ્ય એકેડેમી ની...

છોટાઉદેપુર: નસવાડી ખાતે કેન્દ્રીય આદિજાતી મંત્રી અર્જુન સિંહ મુંડા એકલવ્ય એકેડેમી ની મુલાકાતે

0

નસવાડી ખાતે એકલવ્ય એકેડમી ખાતે કેન્દ્રીય આદિજાતી મંત્રી અર્જુનસિંહ મુંડા દ્વારા મુલાકાત લઇ તિરંદાજ સિનિયર કોચ દિનેશભાઇ ડુ. ભીલ ને પ્રોત્સાહીત કરતા તેમણે જણાવ્યું હતું કે આદીવાસી દૂર્ગમ વિસ્તારમાં એકલવ્ય એકેડમી ની સ્થાપના કરી તિરંદાજી ક્ષેત્રે નેશનલ કક્ષા સુધી ગોલ્ડ તેમજ બ્રોન્જ અસંખ્ય મેડલ અપાવ્યા છે તે માટે હું તેમણે અભિનંદન પાઠવું છુ તેમજ નસવાડી ભાજપના તાલુકા હોદ્દેદારો તથા વહીવટી તંત્ર દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવા મા આવ્યું જ્યારે કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ પિન્ટુ ભાઈ રાઠવા એ આદિવાસી પરંપરા નું તિર કામઠું આપી ને સ્વાગત કર્યું હતું

મીડીયા એ સવાલ કરતા તેઓએ જણાવ્યું હતું કે હું કેજરીવાલ પર અંગત ટીપ્પણી કરતો નથી, પરંતુ લોકો તેમના શાસન વિશે જાણતા થયા છે, શાસન ખાતરીઓથી ચાલતું નથી, શાસન મફતથી મુક્ત નથી, આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભરતા લાવવા માટે, જાગૃતિ લાવવા માટે, તેમણે કહ્યું છે. કે તમે જુઓ, તમને ખબર પડશે કે આત્મનિર્ભર બનવા માટે, આપણે બધાએ સૌનો વિકાસ લેવો પડશે અને દરેકનો વિશ્વાસ લેવો પડશે, દરેકનો પ્રયાસ કરવો પડશે, શું આ રીતે આપણે આપણી અંદર રહેલી ક્ષમતાને વિકસાવવાની છે, આપણે દેશ છીએ. આપણા પ્રયત્નોને વધારવાના ધ્યેય સાથે.મોદીજીએ દેશને આહ્વાન કર્યું છે કારણ કે તેઓ નેતૃત્વ કરી રહ્યા છે
ત્યારબાદ તેઓ બોડેલી ખાતે ટ્રાયફેડ ના કાર્યક્રમ મા જવા રવાના થયા હતા

અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!