29 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: માલપુરના નવાઘરા પ્રાથમિક શાળામાં માતૃૃ-પિતૃ પૂજન સાથે વિદાય સમારોહ કાર્યક્રમ


Advertisement

શૈક્ષણિક વર્ષ પૂર્ણ થાય ત્યારે પરીક્ષાઓ યોજાતી હોય છે, આ માટે નવા વર્ષમાં નવા ધોરણ માં પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવતી હોય છે, જેથી વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ અને અભ્યાસ માટે રૂચિ વધે. આવો જ એક કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે યોજાયો હતો, આ કાર્યક્રમ અનોખી રીતે યોજાયો હતો, જેમાં માતૃ-પિતૃ પૂજન થકી વિદાય સમારોહ યોજી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા.

Advertisement

Advertisement

માલપુર તાલુકાના નવાઘરા પ્રાથમિક શાળા માં ધોરણ 8 નો વિદાય સમારંભ અને માતૃ- પિતૃ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં બીઆરસી કો. ઓર્ડિનેટર માલપુર, ગામના સરપંચ દીપલબેન ચિરાગભાઈ પટેલ વગેરે મહિમાનો ઉપસ્થિત રહી ઉપરોક્ત કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને સુભાષિશ પાઠવ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!