32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ના ચિઠોડા લોકફાળાથી નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ના ચિઠોડા લોકફાળાથી નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

0
145

વિજયનગર તાલુકાના ચિઠોડા ખાતે આજરોજ લોકફાળાથી નવનિર્મિત ચિઠોડા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું હતું.ચિઠોડા પંથકના વેપારી,સરપંચો,આગેવાનો અને નાગરિકોના સ્વૈચ્છિક ફાળામાંથી ચિઠોડાનું આ પોલીસ સ્ટેશનનું નિર્માણ થયું છે.આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા ઈડરના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ, પો.સ.ઇ મહેન્દ્રભાઈ પરાડીયા ઉપરાંત ચિઠોડા આસપાસના સરપંચો, આગેવાનો અને નાગરીકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લલિત ડામોર, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!