
મેઘરજના વૈડી ડેમનું પિયત માટે કેનાલ છોડવામાં આવેલ પાણી ઓવરફ્લો થતા ચણાના પાકમાં ફળી વર્યું જેમાં વૈડી ડેમના તંત્ર ધોરબેદરકારી ને લીધે રાત્રીના સમયે પાણી છોડાતા કેનાલમાનું પાણી કેનાલ ની આજુબાજુ આવેલા ખેતરોમાં ફરી વરતા ખેતરો બેટમાં ફેરવાયા હતા જેમાં અદાપુર ગામની સીમમાં વૈડી કેનાલનું પાણી બોરના મુવાડાના ખેતરમાં વેડફાયું હતું અને અદાપુરના ચણા પાકમાં પાણી ફરી વળતા ખેતરો બેટમાં ફેરવાયા છે ત્યારે આ સિંચાઈ વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતે જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી રોષ ઠાલવ્યો હતો

