32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડમાં ભાજય આદિજાતી મોરચા ધ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

અરવલ્લી : ભિલોડમાં ભાજય આદિજાતી મોરચા ધ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

0
147

ભિલોડા મામલતદાર કચેરીમાં ભાજપ આદીજાતી મોરચા દ્વારા અમેરિકામાં કોંગ્રેસના રાહુલ ગાંધી એ આપેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વિરૂદ્ધમાં સ્ટેટમેન્ટ વિરૂદ્ધમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ભિલોડા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ભાજપ આદિજાતિ મોરચાના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!