28 C
Ahmedabad
Tuesday, January 21, 2025

અરવલ્લી : ભિલોડમાં ભાજય આદિજાતી મોરચા ધ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું


ભિલોડા મામલતદાર કચેરીમાં ભાજપ આદીજાતી મોરચા દ્વારા અમેરિકામાં કોંગ્રેસના રાહુલ ગાંધી એ આપેલા અનુસુચિત જાતિ અને જનજાતિ વિરૂદ્ધમાં સ્ટેટમેન્ટ વિરૂદ્ધમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના સંયુક્ત ઉપક્રમે ભિલોડા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ભાજપ આદિજાતિ મોરચાના હોદેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!