સાબરકાંઠાના મુખ્યમથક હિમતનગરમાં હિમતનગર થી ખેડબ્રહ્મા રેલ્વે લાઈનનું બ્રોડગેજમાં ઇલેક્ટ્રિક લાઈન સાથેનું ઈ-ખાતમુહૂર્ત આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.આ પ્રસંગે હિમતનગર રેલ્વે સ્ટેશન પર સાસંદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
400 કરોડના ખર્ચે થનાર ૫૨ કિલોમીટરના આ પ્રોજેક્ટમાં હિમતનગર થી ખેડબ્રહ્મા વચ્ચે 9 મોટા બ્રીજ અને 43 નાના બ્રીજ હશે….ત્યારે અગામી દિવસમાં હિમતનગર-ખેડબ્રહ્મા રેલ્વે લાઈન પ્રોજેક્ટનું ગેજ પરિવર્તનનું કામકાજ શરુ થશે જેનું ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ થવા આવી હોવાની વાત દીપસિંહ રાઠોડ કરી હતી.
Advertisement
Advertisement