વિજયનગર તાલુકમાં આજ રોજ આદિવાસી આગેવાનો દ્વારા જે જાતિના પ્રમાણપત્ર આપવામાં આવે છે તેમાં પહેલા હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા લખાતું હતું પરંતુ હાલ તે કોમ્પ્યુટર માં આદિવાસી કાઢી નાંખકામાં આવેલ છે અને ફકત ડુંગરી ગરાસિયા પ્રમાણપત્ર માં લખાય છે જે માં ફરી આદિવાસી ડુંગરી ગરાસિયા પ્રમાણપત્ર માં ઉલ્લેખ થાય તે બાબત ને આજ રોજ વિજયનગર મામલતદાર માતંગ નિમાવત ને વિજયનગર તાલુકાના આદિવાસી તેમજ બી.એન.લટા,લાલજીભાઈ ડામોર,દત્તાજી ખતાત, અળખાજી ગામેતી તેમજ મોટી સંખ્યમાં યુવાનો હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું





