33 C
Ahmedabad
Thursday, May 2, 2024

વિદ્યાસહાયકનું મેરિટ ટૂંક સમયમાં થશે જાહેર, શિક્ષણમંત્રી ટ્વીટ કરી આપી જાણકારી, જાણો વધુ વિગતો


જીતુ વાઘણીએ વિદ્યાસહાયકોની ભરતી માટે કામ ચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે, તેવું ટ્વીટ કરી શિક્ષણ મંત્રીએ જાણકારી આપી હતી.

Advertisement
3300 વિધાયસહાયકની ભરતીની જાહેરાત કરી હતી. જેમાં આજે 3.30 કલાકે કામ ચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. 17 માર્ચ થી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકશે.
આ ઉપરાંત આગામી સમયમાં સ્કૂલનો સ્થાપના દિવસની વડા પ્રધાને વાત કરી હતી. શિક્ષણ વિભાગે સ્કૂલ સ્થાપન દિવસની એટલે કે, સ્કૂલ જન્મ દિવસની ઉજવણી પણ કરવામાં આવશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!