26 C
Ahmedabad
Monday, March 27, 2023

પીએમ મોદીએ માતા હીરાબાના પાર્થિવ દેહને કાંધ આપી, ભાવૂક દ્રશ્યો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા ના નિધનને લઇને સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે પીએમ મોદી ગાંધીનગર ખાતે રાયસણ નિવાસ્થાને પહોંચ્યા હતા જ્યાં અંતિમ યાત્રામાં જોડાયા હતા અને માતાને કાંધ આપી હતી.

Advertisement

મોડી રાત્રે પીએમ મોદીના માતા હીરાબા એ અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ પહેલા તેઓની તબિયત નાદુરસ્ત થતાં યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા હતા.

Advertisement

શુક્રવારના મોડી રાત્રે 3.30 કલાકે તેઓની તબિયત વધુ બગડતા હીરાબાનું નિધન થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે માતાના ઘરે પહોંચ્યા હતા, જ્યાં અંતિમ યાત્રામાં જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!