31 C
Ahmedabad
Thursday, April 25, 2024

જવાહર નવોદય વિધ્યાલયમાં સત્ર ૨૦૨૩-૨૪ માં કક્ષા ૧૧ માં રીક્તશીટો ઉપર પ્રવેશ


જવાહર નવોદય વિધ્યાલય માં સત્ર ૨૦૨૩-૨૪ માં કક્ષા ૧૧ માં રીક્તશીટો ઉપર પ્રવેશ માટે યોગ્ય ઉમેદવારો પાસેથી ઓનલાઈન આવેદન સ્વીકાર કરવામાં આવે છે.
લાયકાત : વિદ્યાર્થીએ માન્યતા પ્રાપ્ત શાળા માં થી ધો.10 અકાદમિક સત્ર ૨૦૨૨-૨૩ માં પાસ કરેલ હોય .
ઉમર : જન્મ ૦૧/૦૬/૨૦૦૬ થી ૩૧/૦૭/૨૦૦૮ (બંને શામેલ)ની વચ્ચે.
આવેદન માટે ની લીન્ક : www.navodaya.gov.in ઉપર લોગઈન કરી શકો છો (આવેદન માટે કોઈ પણ પ્રકાર ની ફીસ લેવામાં આવશે નહી.)
આવેદન ની અંતિમ તારીખ : ૩૧/૦૫/૨૦૨૩
પરિક્ષા ની તારીખ : ૨૨/૦૭/૨૦૨૩
નોંધ : પરિક્ષાનું સિલેબસ અને વધારે માહિતી માટે જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા (અરવલ્લી)અથવા www.navodaya.gov.in માં સંપર્ક કરીને મેળવી શકો છો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!