28 C
Ahmedabad
Friday, September 22, 2023

#WorldEnvironmentDay : 1962 ની ટીમ દ્વારા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વૃક્ષારોપણ


 

Advertisement

ગુજરાત સરકાર, પશુપાલન વિભાગ અને ઈ. ઈ.એમ. આર આઈ દ્વારા અરવલ્લી જિલ્લામાં દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ કાર્યરત છે.

Advertisement

આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે અરવલ્લી જિલ્લામાં કાર્યરત ૧૯૬૨ નાં તમામ પશુ ચિકિત્સકો અને પાયલોટ કમ ડ્રેસર તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિકભાઇ સુથાર દ્વારા જુદા જુદા ગામોમાં અંદાજિત ૪૦ થી વધુ વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. તેમજ તેની જાળવણી કરવા તેમજ પર્યાવરણ અંગે જાગૃતિ માટે સંદેશો આપ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!