37 C
Ahmedabad
Monday, April 29, 2024

સરગવાની શીંગનો પાવડર છે ખૂબ ગુણકારી, તેના સેવનથી થશે આ ફાયદાઓ


સરગવાની શીંગને આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તેના સેવનથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો કે તેની સિઝન ના હોય ત્યારે સરગવાને બદલે તેની શીંગના પાવડરનો ઉપયોગ કરીને સ્વસ્થ રહી શકો છો. સરગવામાં ખાસ કરીને કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, મેગ્નેશિયમ, આયર્ન અને ઝિંક જવા તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તે ઉપરાંત તેમાં અનેક ઔષધીય ગુણો પણ રહેલા છે. તેમાં વિટામીન એ, બી, બીટા કેરાટીન, વિટામીન સી, ડી પણ વિપુલ માત્રામાં હોય છે.

Advertisement

સરગવાની શીંગના પાવડરના સેવનથી નીચેના ફાયદાઓ મળે છે

Advertisement

આ પાવડરના સેવનથી વાળ અને ચામડીને લગતી બિમારીઓ દૂર થાય છે.

Advertisement

સરગવાનો પાવડર વજન ઘટાડવામાં ઉપયોગી છે.

Advertisement

આ પાવડરના સેવનથી વાળ અને ચામડીને લગતી બિમારીઓ દૂર થાય છે.

Advertisement

કોઈ પણ શાકભાજી બનાવતી વખતે આ પાવડર એક ચમચી મિક્સ કરવાથી શાકનો સ્વાદ સ્વાદિષ્ટ બને છે અને શાક ખૂબ ગુણ કરે છે.

Advertisement

સરગવાની મગજના સ્વાસ્થ્ય માટે સરગવો લાજવાબ ઔષધી છે.

Advertisement

સરગવામાં સોજો અને દર્દ દુર કરનારા ગુણ હોય છે જેના કારણે હાથ .પગના સાંધાના દુખાવામાં રાહત થાય છે.

Advertisement

સરગવામાં લોહીના પ્રેસરને ઘટાડનારા ગુણ આવેલા હોય છે.

Advertisement

સરગવાનું નિયમિત સેવન બ્લડપ્રેસરને કંટ્રોલ કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!