20 C
Ahmedabad
Monday, March 17, 2025

અરવલ્લી : મેઢાસણ સ્થિત બ્રહ્મલીન મહંત મોહનરામ ગુરુજીના તારાપુર આશ્રમમાં ભક્તો ઉમટ્યા


મોડાસા તાલુકાના મેઢાસણ પાસે આવા બ્રહ્મલીન પરમ પૂજ્ય મોહનરામ ગુરુજી ના તારાપુર આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો

Advertisement

125 વર્ષ ની વયે બ્રહ્મલીન થયેલા પરમપૂજય મોહનરામ ગુરુ ના મોડાસા તાલુકાના મેંઢાસણ નજીક આવેલા તારાપુર આશ્રમમાં ગુરુગાદી પદે હાલમાં બિરાજતા લક્ષ્મણ રામ ના સાનિધ્યમાં આજે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો જેમાં દુરદુર થી શિષ્યો ગુરુ ના દર્શને આવ્યા અને ગુરુપૂજન કર્યા હતા અને ભોજન પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!