31 C
Ahmedabad
Sunday, June 21, 2026
[uam_ad id="382"]
[uam_ad id="382"]

અરવલ્લી : મેઘરજના તરકવાડામાં બજરંગદાસ બાપાની મઢુલીનો 15મો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


તરકવાડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરૂશ્રી બજરંગદાસ બાપા (બગદાણા)ની અમી નજરથી બાપાની મઢુલીનો ૧૫ મો પ્રતિષ્ઠા મોહત્સવ યોજાઈ ગયો

તરકવાડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરૂશ્રી બજરંગદાસ બાપા બગદાણા)ની અમી નજરથી બાપાની મઢુલીનો ૧૫મો પ્રતિષ્ઠા મોહત્સવ યોજાઈ ગયો ગામમાં બાપા બજરંગદાસના નવીન ફોટો ની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌ માઈભકતો અબીલ ગુલાલમા રંગાઈ ગયા હતા જેમાં પવિત્ર દિવસે શ્રી ગુરુ આશ્રમ બગદાણાના ખાસ પ્રતિનિધિઓ એ પણ હાજરી આપી હતી.જેમાં સવારે પ્રાતઃ આરતી કરવામાં આવી હતી અને ગામમાં બાપાની પાલખી કાઢી હતી તેમજ સાંજે હરિહપ્રસાદનુ તેમજ ભજન કીર્તિ નુ આયોજન કરવામાં આવ્યું હતુ


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો[uam_ad id="33645"]
- Advertisement -[uam_ad id="441"]
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!