19 C
Ahmedabad
Tuesday, November 28, 2023

અરવલ્લી : મેઘરજના તરકવાડામાં બજરંગદાસ બાપાની મઢુલીનો 15મો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


તરકવાડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરૂશ્રી બજરંગદાસ બાપા (બગદાણા)ની અમી નજરથી બાપાની મઢુલીનો ૧૫ મો પ્રતિષ્ઠા મોહત્સવ યોજાઈ ગયો

Advertisement

તરકવાડા ગામે પરમ પૂજ્ય સંત શિરોમણી સદગુરૂશ્રી બજરંગદાસ બાપા બગદાણા)ની અમી નજરથી બાપાની મઢુલીનો ૧૫મો પ્રતિષ્ઠા મોહત્સવ યોજાઈ ગયો ગામમાં બાપા બજરંગદાસના નવીન ફોટો ની શોભા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌ માઈભકતો અબીલ ગુલાલમા રંગાઈ ગયા હતા જેમાં પવિત્ર દિવસે શ્રી ગુરુ આશ્રમ બગદાણાના ખાસ પ્રતિનિધિઓ એ પણ હાજરી આપી હતી.જેમાં સવારે પ્રાતઃ આરતી કરવામાં આવી હતી અને ગામમાં બાપાની પાલખી કાઢી હતી તેમજ સાંજે હરિહપ્રસાદનુ તેમજ ભજન કીર્તિ નુ આયોજન કરવામાં આવ્યું હતુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!