મેરા ગુજરાત ડાકોર
ફાગણ સુદ પૂનમ ના દિવસે હોળી અને બીજા દિવસે ધુળેટીના પર્વની ઉજવણી યાત્રાધામ ડાકોર ખાતે કરવામાં આવી હતી, જ્યાં ભગવાન ઠાકોરજીના દર્શન કરવા ભક્તો વહેલી સવારથી જ પહોંચ્યા હતા. ભગવાન ઠાકોરજીની મંગળા આરતીમાં ભારે ભીડ જોવા મળી હતી. કેટલાક દર્શનાર્થીઓએ આગલા દિવસથી જ ડાકોર પહોંચી ગયા હતા અને મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.
ડાકોરમાં ઠાકોરજીની મંગળા આરતી





