31 C
Ahmedabad
Thursday, March 28, 2024

ઊંચા વ્યાજદરે નાણાં આપ્યા તો ગયા સમજો, સાબરકાંઠા જિલ્લા પોલિસ આવી એક્શનમાં, સાંભળો શું આયોજન કર્યું


વ્યાજખોરોની ખેર નહિ, સાબરકાંઠા પોલિસ કરશે ગેરકાયદેસર વ્યાજખોરો સામે કાર્યવાહી, તાલુકા કક્ષાએ લોકદરબારનું આયોજન કરી ઊંચા દરે વ્યાજના ચક્રોડમા ફસાયેલા લોકોને વારે આવશે પોલીસ

Advertisement

સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે 10 થી 20 ટકા વ્યાજે પૈસા ધિરનાર લોકો સામે હવે પોલીસ વિભાગે ગાળીયો કસ્યો છે અને આવા તત્વો સામે કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો છે જેમાં સાબરકાંઠા પોલીસે આગામી 10 તારીખના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હિંમતનગર તાલુકા કક્ષાના એક લોક દરબારનું આયોજન કર્યું છે. જેમાં વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોને હાજર રહેવા અપીલ કરવામાં આવી છે.લોકોને વ્યાજે પૈસા આપી ઊંચું વ્યાજ વસૂલનારા અને પઠાણી ઉઘરાણી કરનારા લોકોની સામે આ લોક દરબારમાં રજૂઆત કરી શકાશે.અને પોલીસ આ લોકોને ન્યાય આપશે, ત્યારે આ લોક દરબારને લઈને આજે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલુ

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!