27 C
Ahmedabad
Thursday, April 25, 2024

ભિલોડાના નવા ભવનાથ ગામ સમસ્ત સંત મેળાવડો યોજાયો


અરવલ્લી જીલ્લાના ભિલોડાના નવા ભવનાથ ગામ સમસ્ત સંત મેળાવડો યોજાયો હતો.ભાવિક – ભક્તોએ સંતો,મહંતોની અમૃતવાણીનો લાભ મેળવી ધન્યતા અનુભવી હતી.

Advertisement

બ્રહ્મનિષ્ઠ સંત શ્રી ધીરૂરામ મહારાજ (બોલુન્દ્રા,ભિલોડા),શ્રી અમરતદાસ માળી(તા.હિંમતનગર,જી.સાબરકાંઠા)સહિત સંતો,મહંતો અને ભાવિક – ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ભાવિક – ભકતો ધ્વારા સંતોનું વાજતે – ગાજતે સામૈયું કરાયું હતું.ભજન અને સતસંગની રમઝટ સંતો,મહંતોએ જમાવી હતી.સંતોએ ભકિતભાવ પુર્વક ભક્તિમય રસપાન ભક્તોને કરાવ્યું હતું.શિક્ષણ જીવનમાં ખુબ જ જરૂરી હોય તેના પર સંતોએ વિશેષ ભાર મુકયો હતો.વ્યસનોને તિલાંજલિ આપવા સંતોએ હુંકાર કર્યો હતો.મહા પ્રસાદીનો હજ્જારો ભાવિક – ભક્તોએ સામુહિક રીતે મોટી સંખ્યામાં લાભ લીધો હતો.નવા ભવનાથ ગામ સમસ્ત સર્વે કાર્યકરો,યુવાનો સહિત ગ્રામજનોએ સંત મેળાવડોના ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા તન,મન,ધનથી જહેમત ઉઠાવી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!