વિજયનગર તાલુકાના નાલશેરી ગામે માનનીય રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા ના ભલામણ થી પાસ થયેલ ગામ ની જીવાદોરી સમાન ઝરીયા, બારા,તથા બોડાત ફળીયામાં જતા નવીન પુલ નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું જેમા ભારતીય જનતા પાર્ટી વિજયનગર ના સંગઠન પ્રમુખ મયુરભાઈ શાહ, નાલશેરી ગૃપ ગ્રામ પંચાયત ના સરપંચ ચિન્ટુ ભાઈ બારા તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..
Advertisement
Advertisement