ભારતીય જનતા યુવા મોરચા સંખેડા તાલુકા દ્વારા આજરોજ મોરબી ખાતે પુલ તૂટવા ના કારણે જે જાનહાની થઈ છે એ ખૂબ દુઃખદ ઘટના છે સંખેડા યુવા મોરચા દ્વારા મૃતકો ને પરમકૃપાળુ પરમેશ્વર એમની દિવ્ય આત્મા ને શાંતિ અર્પે એ સંદર્ભે સંખેડા યુવા મોરચા દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
Advertisement
અલ્કેશ તડવી રીપોટર
નસવાડી છોટાઉદેપુર
Advertisement
Advertisement