ગુજરાતની શિક્ષણની રાજનીતિ મુદ્દે હવે અરવિંદ કેજરીવાલે પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા આજે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે પણ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર તેમજ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ જણાવ્યું હતું કે, આઝાદીના 75 વર્ષ થયા પરંતુ હજુ સુધી સારી શિક્ષણ વ્યવસ્થા નથી આપવામાં આવી.
सरकारी स्कूलों की ये बदहाली देखकर बहुत दुःख होता है
Advertisementआज़ाद हुए 75 साल हो गए। हम अच्छी शिक्षा का इंतज़ाम नहीं कर पाए। क्यों? हर बच्चे को बेहतरीन शिक्षा नहीं मिलेगी, तो भारत कैसे तरक़्क़ी करेगा?आइए, हम प्रण लें कि हर बच्चे को अच्छी शिक्षा मिले, इसके लिए हम सब मिलकर प्रयत्न करेंगे https://t.co/nFjj8CdIpa
Advertisement— Arvind Kejriwal (@ArvindKejriwal) April 11, 2022
Advertisement