38 C
Ahmedabad
Monday, April 29, 2024

ગ્રામજનોએ એવું શા માટે કહ્યું કે, હવે તો અરવિંદ કેજરીવાલ જ કરે તો સારૂ…, સાંભળો દર્દ


અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નવાગામ પરપોટિયા વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી રોડની સમસ્યા છે, જેના કારણે ગ્રામજનો હાલાકીઓનો સામનો કરી રહ્યા છે, ગ્રામજનોએ કહ્યું કે, પહેલા વિશ્વાસ કરીને ધવલસિંહ ઝાલાને જીતાડ્યા હતા, પણ તેઓ પક્ષ પલટો કરી જતા રહ્યા, ત્યારબાદ જશુ પટલેને જીતાડ્યા પણ તેઓ વાયદાઓ કરી રહ્યા છે, પણ માત્ર અરવિંદ કેજરીવાલ પર આશા છે, અને તેઓ રોડ બનાવે તો સારૂ… ગ્રામજનોએ રોડની માંગ સાથે વીડિયો કર્યો વાઈરલ…

Advertisement

જુઓ શું કહી રહ્યા છે, ગ્રામજનો…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!