37 C
Ahmedabad
Thursday, May 2, 2024

સાબરકાંઠા : કડીયાદરા પાસેની ઘઉવા નદીમાં દશામાની મુર્તિ વિસર્જન સમયે યુવક નું ડૂબી જવા થી કરુણ મોત


પાણીની ઊંડાઈ નો અંદાજ ન રહેતા યુવાન પાણીમાં ઘરકાવ થઈ ગયો

Advertisement

ઈડર તાલુકાના કડીયાદરા ગામ પાસે આવેલ ઘઉઆ નદીમાં આજરોજ કમલેશ નામનો યુવાન દશામાના વ્રત પુર્ણ થતા દશામાંની મૂર્તિનુ વિસર્જન કરવા સારુ ઘુઉઆ નદીના પાણીમા ઉતર્યો હતો.પાણીની ઊંડાઈ નો અંદાજ ન રહેતા યુવાન પાણીમાં ડૂબાઈ ગયો હતો ત્યારે આસપાસના લોકોએ થોડાક સમય સુધી યુવાન બહાર ન આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવાનને બહાર નીકળવાનું ત્યજવીજ હાથ ધરી હતી ત્યારે ભારે જહમત બાદ યુવાનના મૃતદેહને રેસક્યું કરી પાણીમાંથી બહાર કઢાઈ હતો.ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!