43 C
Ahmedabad
Sunday, May 19, 2024

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની GSRTC ના કર્મચારીઓના પગાર વધારાનો કર્યો વાયદો


વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ આમ આદમી પાર્ટીની કામગીરી પૂરજોશમાં શરૂ થઇ ગઇ હોય તેવું લાગે છે. દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. સોમવારના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે, એસ.ટી.ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે.

Advertisement

અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, એસ.ટી.ના કર્મચારીઓનો પગાર ખૂબ જ ઓછો છે અને તેઓ ઘણાં સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પણ તેમની વાત હજુ સુધી સાંભળવામાં નથી આવી. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો માત્ર એક મહિનામાં તેમની તમામ માંગને સંતોષવામાં આવશે.
સાંભળો શું કહ્યું, અરવિંદ કેજરીવાલે…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!