39 C
Ahmedabad
Monday, May 13, 2024

સુરતમાં ગણેશ મહોત્સવની મુલાકાતે પહોંચેલા AAP ના પ્રદેશ મહામંત્રી પર હુમલો, BJP પર આરોપ


સમગ્ર રાજ્યમાં તહેવારીની મોસમ વચ્ચે રાજકારણ પણ ગરમાયું હોય તેવું લાગે છે. સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગણેશ મંડપના મુલાકાતે પહોંચેલા આપના નેતા અને પ્રદેશ મહામંત્રી પર હુમલો કરવાં આવ્યો છે. આપના નેતાઓએ ભાજપ પર હુમલાના આક્ષેપો કર્યા છે. આપના કાર્યકરોએ આમ આદમી પાર્ટીના ફેસબૂક પર વીડિયો શેર કરતા જણાવ્યું કે, સુરતમાં ગણેશ મહોત્સવની મુલાકાત માટે ગયેલા AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર સીમાડા નાકા પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી દ્વારા આની પાછળ ભાજપના ગુંડા તત્વોનો હાથ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

Advertisement

ઈજાગ્રસ્ત થયેલા આપના મહામંત્રીને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં સારવાર આપવામાં આવી રહી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!