43 C
Ahmedabad
Saturday, May 18, 2024

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે દેશભરમાં ફરી ખેડૂત આંદોલન કરવાની ધમકી આપી


ભારતીય કિસાન યૂનિયનના નેતા રાકેશ ટિકૈત અવાર નવાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પોતાનું નિવેદન આપતા રહે છે. રાકેશ ટિકૈતે ધમકી આપી છે કે દેશભરમાં ખેડૂતોનું આંદોલન ફરી કરવામાં આવશે.

Advertisement

ખેડૂત નેતા રાકેશ ટિકૈત દ્વારા કેન્દ્ર સરકાર પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવતા લખવામાં આવયુ કે કેન્દ્ર સરકાર એમએસપી પર કમિટીની રચનાના નામ પર છેતરપિંડી કરી રહી છે. એસકેએમ ત્રણ નામ લઇને કમિટીનુ સ્વરૂપ અને યોજના પણ જણાવવા નથી માંગતી, તેમણે આગળ ધમકી ભરેલા અંદાજમાં લખ્યુ કે આ છેતરપિંડીનો જવાબ ફરી દેશભરમાં ખેડૂતનું આંદોલન કરીને આપવામાં આવશે.

Advertisement

સોશિયલ મીડિયા યૂઝર્સે શું કહ્યુ

Advertisement

રાકેશ ટિકૈતની ધમકી પર કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સ તેમના સમર્થનમાં કોમેન્ટ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેમણે ખરાબ કહી રહ્યા છે. રજનીશ નામના એક યૂઝર્સે કોમેન્ટ કરતા કહ્યુ કે- તમને લાગે છે કે ફરી એક વખત દેશના લોકો આ કથિત ખેડૂત આંદોલનનો સહયોગ કરશે. મૂરખ કોઇ બીજાને સમજજો, આ વખતે ફંડિગ ક્યાથી થઇ રહી છે? રાકેશ ટિકૈતની આગેવાનીમાં દિલ્હીની સરહદો પર ગત વર્ષે ખેડૂત આંદોલન આઠ મહિના સુધી ચાલ્યુ હતુ.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!