36 C
Ahmedabad
Sunday, May 5, 2024

#InternationalDayofYog : સાબરકાંઠાના હિંમતનગરમાં 61 વર્ષીય વડીલ મહેન્દ્રસિંહ રાજપૂત 25 વર્ષથી કરી રહ્યા છે પાણીમાં યોગ


છેલ્લા 15 વર્ષથી હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ સાબર સ્ટેડિયમ ના સ્વિમિંગ પુલમાં પાણીમાં કરી રહ્યા છે યોગ

Advertisement

ઋષિ-મુનિ અને યોગી પહેલા યોગ કરતા હતા તેઓ પાણી પર ચાલી શકતા અને કલાકો સુધી પાણીની અંદર રહિ શકતા હતા.

Advertisement

જુઓ મહેન્દ્રસિંહના પાણીમાં યોગ

Advertisement

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે હિંમતનગર ના 61 વર્ષિય મહેન્દ્ર સિંહ રાજપુત કે જેઓ જમીન પર યોગ તો કરે છે પરંતુ પાણીમાં પણ યોગ કરે છે.આમતો મહેન્દ્રસિંહ 25 વર્ષથી પાણી અને જમીનમાં યોગ કરે છે પરંતુ છેલ્લા 15 વર્ષથી સાબર સ્ટેડિયમ ખાતે બનેલ સ્વીમીંગ પુલ માં જઈને તેઓ પાણી યોગ કરે છે અને લોકોને પણ શિખવે છે.યોગ કરવાથી અનેક રોગ માંથી મુક્તિ મળતી હોય છે તો મન પણ પ્રફુલિત તો માનસિક અને શારીરીક આરોગ્ય પણ સારુ રહે છે જેથી મહેન્દ્ર સિંહ કોરોના મહામારીમાં પણ યોગ કરી કોરોનાથી બચ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!