આઝાદી કા અમૃત મહોતસવ અંતર્ગત રાજ્યમાં અલગ અલગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે, લોકોમાં દેશભક્તિ માટે પ્રેરાય તેવા પણ પ્રયાસો કરાઈ રહ્યા છે. આ વર્ષે પ્રથમવાર હર ઘર ત્રિરંગા અભિયાનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વચ્ચે મોડાસા દેવરાજધામના ગાદીપતિ ધનગિરી મહારાજે પણ દેશભક્તિ ગીત ગાઈને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા છે.
Advertisement
ધનગિરી મહારાજે એ..મેરે..પ્યારે વતન… ગીત ગાયું છે, જેનો વીડિયો સામે આવ્યો છે, તમે પણ સાંભળો…
Advertisement
સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો
Advertisement