30 C
Ahmedabad
Friday, April 26, 2024

ગુજરાત : 199 RTOની બદલી, અરવલ્લી ARTO જે.કે. મોઢની બદલી RTOમાં મોટા પ્રમાણમાં ઉલટફેર થી કહીં ખુશી કહી ગમ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે દેશના ચૂંટણી પંચે રાજ્યમાં એક જ સ્થળે 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવાનો આદેશ કર્યો છે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ત્રણ વર્ષ કરતા વધુ સમય એક જ સ્થળે ચીપકી રહેલા અધિકારીઓની બદલીનો ગંજીપો છીપવાનો ચાલુ કર્યો છે રાજ્ય વાહનવ્યવહાર વિભાગે રાજ્યની આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા 199 અધિકારીઓ અને કર્મચારીઓની બદલી કરી છે

Advertisement

અરવલ્લી એઆરટીઓ જે.કે.મોઢની મહેસાણા આરટીઓ કચેરીમાં અને એસ.આર.ગામીતની બદલી સુરેન્દ્રનગર એઆરટીઓ કચેરીમાં કરવામાં આવી છે અરવલ્લી જીલ્લા એઆરટીઓ તરીકે મહીસાગર જીલ્લા એચ.કે.કનોજીયા અને ગોધરા એઆરટીઓ એ.એલ.ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!