16 C
Ahmedabad
Wednesday, January 15, 2025

અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ઝજ્જર કોટલી પાસે ખાડામાં પડી, 10ના મોત, 20 ઈજાગ્રસ્ત


જમ્મુ-કાશ્મીરમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ ખીણમાં પડી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી. આ અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Advertisement

CRPFના સહાયક કમાન્ડન્ટ અશોક ચૌધરીએ જણાવ્યું કે CRPF, પોલીસ અને અન્ય ટીમો અહીં છે. એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. મૃતદેહોને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. બસની નીચે કોઈ ફસાયું છે કે કેમ તે જોવા માટે અહીં ક્રેન લાવવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!