અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પૂનમના દર્શનનું અનેરૂ મહત્વ હોય છે, દર પૂનમે ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે, ત્યારે ચૈત્રી પૂનમના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો શામળાજી ખાતે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શને પહોંચતા ભારે ભીડ જોવા મળી હતી.
Advertisement
Advertisement
ચૈત્રી પૂનમ હોવાથી મંદિર પરિસરમાં શામળિયાના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ શામળાજી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આરતીનો લ્હાવો પણ લીધો હતો. ચૈત્રી પૂનમના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
Advertisement
શામળાજી મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકરોના ચૈત્રી પૂનમના કરો દર્શન
Advertisement
Advertisement
Advertisement