43 C
Ahmedabad
Saturday, May 18, 2024

શામળાજી કાળિયા ઠાકરોના દર્શન કરવા પહોંચ્યા ભક્તો, ચૈત્રી પૂનમે ભક્તોનું ઘોડાપુર, ચૈત્રી પૂનમના કરો દર્શન, જુઓ Video


અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પૂનમના દર્શનનું અનેરૂ મહત્વ હોય છે, દર પૂનમે ભક્તો દર્શન કરવા પહોંચતા હોય છે, ત્યારે ચૈત્રી પૂનમના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો શામળાજી ખાતે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભક્તો ભગવાન શામળિયાના દર્શને પહોંચતા ભારે ભીડ જોવા મળી હતી.

Advertisement

Advertisement

ચૈત્રી પૂનમ હોવાથી મંદિર પરિસરમાં શામળિયાના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ શામળાજી ખાતે પહોંચ્યા હતા, જ્યાં આરતીનો લ્હાવો પણ લીધો હતો. ચૈત્રી પૂનમના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

Advertisement

શામળાજી મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકરોના ચૈત્રી પૂનમના કરો દર્શન

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!