- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 186.54 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 11,542 થયું
Advertisementસક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
Advertisementસાજા થવાનો દર હાલમાં 98.76% નોંધાયો
Advertisementછેલ્લા 24 કલાકમાં 1,985 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,10,773 દર્દીઓ સાજા થયા
Advertisementછેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,183 નવા કેસ નોંધાયા
Advertisementદૈનિક પોઝિટિવીટી દર 0.83% પહોંચ્યો
Advertisementસાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.32% છે
Advertisementકુલ 83.21 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 2,61,440 ટેસ્ટ કરાયા
Advertisement