28 C
Ahmedabad
Friday, May 3, 2024

30 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે સુરક્ષાદળોની વધારાની ત્રણસો કંપનીઓ તૈનાત કરાઈ


30 જૂનથી શરૂ થતી અમરનાથ યાત્રા માટે સુરક્ષાદળોની વધારાની ત્રણસો કંપનીઓ તૈનાત કરાઈ છે. આ કંપનીઓમાં પચાસ સીઆરપએફ ની ઉપરાંત બીએસએફ, આઈટીબીપી, એસઆરબી અને સીઆઈએસએફ ની કંપનીઓનો સમાવેશ થાય છે.જેઓ યાત્રાના સુચારૂ સંચાલનમાં સેનાને મદદ કરશે.
આ વર્ષે ખૂબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાની સંભાવના છે. વહીવટીતંત્ર તમામ વાહનોમાં RIFD  ચીપ લગાવશે. જે કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી હશે. નોંધણી કાઉન્ટર પર દરેક શ્રધ્ધાળુને માઈક્રો ચીપ મુક્ત રીસ્ટ-બેન્ડ અપાશે. જે વિવિધ સ્થળે સેટેલાઈટ ટાવરથી જોડાયેલા હશે.
સેટેલાઈટ અને આધુનિક ઉપકરણોની મદદથી 43 દિવસની આ યાત્રા સંચાલન પર સતત દેખરેખ રખાશે.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!