રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા 2022 માં સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ના પાંચ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ મેળવવા ભાગ્યશાળી બન્યા છે ખેડબ્રહ્મા તાલુકામાં પ્રથમ ક્રમે મયંક સિંહ વિષ્ણુસિંહ પરમાર આવેલ છે આ ઉપરાંત શિવાની વડેરા ,પલક ખરાડી, પ્રાંજલ બોદર, તમન્ના બારોટ ને દર વર્ષે રૂપિયા 12000 ની શિષ્યવૃત્તિ મળશે બાળકોને તૈયાર કરાવનાર તૈયાર કરાવનાર શ્રી આર.પી વાલા અને સુપરવાઇઝર શ્રી પી.કે.પટેલ ને શાળાના આચાર્યશ્રી સુરેશકુમાર એસ.પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
જિલ્લામાં અવ્વલ આવનાર વિદ્યાર્થિનીઓ
1.બોદર પ્રાંજલ સી
3.અસારી પલક એન
4.વડેરા શિવાની પી.